Skip to content
Tuesday, April 14, 2026
માતૃરક્ષા ન્યૂઝ
  • ગુજરાત
    • ઉત્તર ગુજરાત
      • અરવલ્લી
      • ગાંધીનગર
      • પાટણ
      • બનાસકાંઠા
      • મહેસાણા
      • વાવ-થરાદ
      • સાબરકાંઠા
    • દક્ષિણ ગુજરાત
      • ડાંગ
      • તાપી
      • નર્મદા
      • નવસારી
      • ભરૂચ
      • વલસાડ
      • સુરત
    • મધ્ય ગુજરાત
      • અમદાવાદ
      • આણંદ
      • ખેડા
      • છોટાઉદેપુર
      • દાહોદ
      • પંચમહાલ
      • મહીસાગર
      • વડોદરા
    • સૌરાષ્ટ્ર – કચ્છ
      • અમરેલી
      • કચ્છ
      • જામનગર
      • જુનાગઢ
      • દેવભૂમિ
      • દ્વારકા
      • પોરબંદર
      • બોટાદ
      • ભાવનગર
      • મોરબી
      • રાજકોટ
      • સુરેન્દ્રનગર
  • ભારત
  • રાજનીતિ
  • આરોગ્ય
  • વ્યવસાય
  • જાહેરાત
  • અન્ય
    • વિજ્ઞાન અને ટેકનોલોજી
    • ફલજ્યોતિષશાસ્ત્ર
    • ભરતી જાહેરાત
  • YouTube
  • અમારા વિશે
    • ગોપનીયતા નીતિ
    • સંપર્ક
    • અમારા વિશે

Uncategorized

Uncategorized

પાદરાના ડભાસા મહલી ખાતે રાત્રે ખેતરમાં સુતેલ યુવાનની હત્યા

પાદરા ના મહલી ખાતે ખેતરના ઘરમાં સુતેલ યુવાનની હત્યા

Posted on December 19, 2025December 19, 2025 Author MatruRaksha Comment(0)
Uncategorized

Hello world!

Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!

Posted on December 14, 2025 Author MatruRaksha Comment(1)

Recent Posts

  • પાદરાના ડભાસા મહલી ખાતે રાત્રે ખેતરમાં સુતેલ યુવાનની હત્યા
  • ખરમાસથી માંગલિક કાર્યો અટકી જશે! જાણો ક્યારથી શરૂ થશે લગ્નના શુભ મૂહુર્ત
  • ખરમાસથી 3 રાશિના જાતકોનું બજેટ બગડશે, જીવનમાં અનેક તકલીફોનું થશે આગમન
  • નવા વર્ષે બનશે હંસ-માલવ્ય રાજયોગ, કુંભ સહિત આ રાશિના જાતકોને થશે ધનલાભ
  • મેસી અને તેલંગાણાના CM સાથે રમ્યા ફુટબોલ
અહીં જાહેરાત આપવા માટે અમારો સંપર્ક કરો!

રાજનીતિ

રાજનીતિ

‘પંડિત નહેરુ વિશે જુઠ્ઠાણું ફેલાવે છે રાજનાથ સિંહ…’

Posted on December 14, 2025 Author MatruRaksha

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં શનિવારે (6 ડિસેમ્બર) સસ્પેન્ડેડ હુમાયુ કબીરે ‘બાબરી મસ્જિદ’ના પાયા મૂક્યા હતા. તેમણે અયોધ્યામાં બાબરી મસ્જિદના વિધ્વંસના વર્ષગાંઠના દિવસે જ બાબરી મસ્જિદના પાયા મૂક્યા છે. આ મામલે જોડાયેલી એક ટિપ્પણીને લઈને કોંગ્રેસ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પાસે માફીની માંગ કરી રહી છે. હકીકતમાં, સરદાર વલ્લભભાઈ પટેલની દીકરીની ડાયરીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે કહ્યું […]

રાજનીતિ

મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ?

Posted on December 14, 2025 Author MatruRaksha

શિવસેના (UBT) ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ સોમવારે દાવો કર્યો કે, મહાયુતિની એક સહયોગી પાર્ટીના 22 ધારાસભ્ય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ‘નજીકના’ થઈ ગયા છે અને પાર્ટી બદલવા માટે તૈયાર છે. તેમનો પરોક્ષ રીતે ઇશારો નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના તરફ હતો. જોકે, મુખ્યમંત્રીએ આ દાવાનો ઇન્કાર કરી દીધો છે. આદિત્ય ઠાકરેનો દાવો શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાનું […]

રાજનીતિ

એક નિવેદનથી ફરી કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત

Posted on December 14, 2025 Author MatruRaksha

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ દિગ્ગજ નેતા અને હાલમાં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અમરિંદર સિંહે શુક્રવારે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમને ભાજપનો અભિગમ કઠોર લાગે છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી વધુ લવચીક અને સલાહકારી છે. આ પણ વાંચોઃ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો દોર : હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા, ટુરિસ્ટ ગેલમાં […]

રાજનીતિ

જ્યાં સૌથી વધુ SIRનો વિવાદ ત્યાં PM મોદી કરશે રેલી

Posted on December 14, 2025 Author MatruRaksha

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી ડિસેમ્બરે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના તાહેરપુરમાં એક મહત્ત્વપૂર્ણ રેલી કરવાના છે. આ રેલી એવા સમયે આવી રહી છે જ્યારે રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કવાયતનો તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. PM મોદીની આ વ્યૂહાત્મક મુલાકાત મટુઆ વોટ બૅન્કની પ્રતિક્રિયા અને શરણાર્થી મતોના […]

2018 mantranews | Mantranews by Mantrabrain.