રાજનીતિ

‘પંડિત નહેરુ વિશે જુઠ્ઠાણું ફેલાવે છે રાજનાથ સિંહ…’

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં શનિવારે (6 ડિસેમ્બર) સસ્પેન્ડેડ હુમાયુ કબીરે ‘બાબરી મસ્જિદ’ના પાયા મૂક્યા હતા. તેમણે અયોધ્યામાં બાબરી મસ્જિદના વિધ્વંસના વર્ષગાંઠના દિવસે જ બાબરી મસ્જિદના પાયા મૂક્યા છે. આ મામલે જોડાયેલી એક ટિપ્પણીને લઈને કોંગ્રેસ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પાસે માફીની માંગ કરી રહી છે. હકીકતમાં, સરદાર વલ્લભભાઈ પટેલની દીકરીની ડાયરીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે કહ્યું […]

રાજનીતિ

મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ?

શિવસેના (UBT) ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ સોમવારે દાવો કર્યો કે, મહાયુતિની એક સહયોગી પાર્ટીના 22 ધારાસભ્ય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ‘નજીકના’ થઈ ગયા છે અને પાર્ટી બદલવા માટે તૈયાર છે. તેમનો પરોક્ષ રીતે ઇશારો નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના તરફ હતો. જોકે, મુખ્યમંત્રીએ આ દાવાનો ઇન્કાર કરી દીધો છે. આદિત્ય ઠાકરેનો દાવો શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાનું […]

રાજનીતિ

એક નિવેદનથી ફરી કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ દિગ્ગજ નેતા અને હાલમાં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અમરિંદર સિંહે શુક્રવારે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમને ભાજપનો અભિગમ કઠોર લાગે છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી વધુ લવચીક અને સલાહકારી છે. આ પણ વાંચોઃ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો દોર : હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા, ટુરિસ્ટ ગેલમાં […]

રાજનીતિ

જ્યાં સૌથી વધુ SIRનો વિવાદ ત્યાં PM મોદી કરશે રેલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી ડિસેમ્બરે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના તાહેરપુરમાં એક મહત્ત્વપૂર્ણ રેલી કરવાના છે. આ રેલી એવા સમયે આવી રહી છે જ્યારે રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કવાયતનો તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. PM મોદીની આ વ્યૂહાત્મક મુલાકાત મટુઆ વોટ બૅન્કની પ્રતિક્રિયા અને શરણાર્થી મતોના […]