કોંગ્રેસ પાર્ટીના પૂર્વ દિગ્ગજ નેતા અને હાલમાં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અમરિંદર સિંહે શુક્રવારે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમને ભાજપનો અભિગમ કઠોર લાગે છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી વધુ લવચીક અને સલાહકારી છે. આ પણ વાંચોઃ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો દોર : હિમાચલ અને ઉત્તરાખંડના તળાવો થીજી ગયા, ટુરિસ્ટ ગેલમાં […]